Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

કોઇ ભારતીય બાકી નહી રહેઃ એનઆરસી પર મમતાને સ્મૃતિ ઇરાનની ટકોર

         પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા એનઆરસીનો વિરોધ કરવાને લઇ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ  મંગળવારના જણાવેલ કે  સરકાર દરેક નાગરિકને અધિકારોની રક્ષા માટે પ્રતિબદ્ધ છે અને કોઇ ભારતીય રહી નહી જાય.

         ઇરાનીએ કહ્યું પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીના પરિણામો દેખાડે છે કે લોકોને રાજયમાં બદલાવ જોઇએ છે.

(12:00 am IST)