Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

કેન્દ્ર સરકારે 40 રૂપિયે લીટર પેટ્રોલ વેચવું જોઈએ : સુબ્રણ્યમ સ્વામી

પેટ્રોલનું 32 રૂપિયામાં ઉત્પાદન થાય છે. જેથી સરકાર આઠ રૂપિયા જ નફો લેવો જોઈએ

નવી દિલ્હી :આજે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન અપાયું હતું ત્યારે ભાજપ નેતા સુબ્રણ્યમ સ્વામીએ કહ્યુ કે, કેન્દ્ર સરકારે પેટ્રોલને 40 રૂપિયા પ્રતિ લીટરની કિંમતે મળવુ જોઈએ. કેમ કે પેટ્રોલનું 32 રૂપિયામાં ઉત્પાદન થાય છે. જેથી સરકાર આઠ રૂપિયાનો  નફો મેળવીને એક લીટર પેટ્રોલ 40 રૂપિયામાં વેચવુ જોઈએ.

(9:00 am IST)