Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

વૃન્‍દાવનનું ઇસ્‍કોન મંદિર થયું સીલઃ પુજારી સહિત રર લોકો કોરોના પોઝિટીવ

જન્‍માષ્‍ટમીના અવસર પર વૃન્‍દાવનનું મશહૂર ઇસ્‍કોન મંદિર પ્રશાસન દ્વારા સીલ કરી દેવામાં આવ્‍યું છે. મંદિરના પુજારી સહિત રર લોકો કોરોના પોઝીટીવ મળ્‍યા છે. અધિકારીઓનું કહેવું છે કે મંદિરમાં લોકોના આવન-જાવન પર પ્રતિબંધ લગાવ્‍યો છે.

(11:04 pm IST)