Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

ત્રિપુરાના આતંકી સંગઠન સાથ સમજૂતીઃ સભ્યો આત્મસમર્પણ કરશે

નવી દિલ્હીઃ ત્રિપુરામાં સબીરકુમાર દેબવર્માના નેતૃત્વવાળા આતંકી સંગઠન નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્વિપ્રા( એનએલએફટી-એસડી) સાથે કેન્દ્ર સરકારે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. ગૃહમંત્રાલયની યાદી મુજબ આ તિપક્ષી સમજુતી પર કેન્દ્ર સરકાર, ત્રિપુરા સરકાર અને આ સંગઠને હસ્તાક્ષર કર્યા છે. સમજૂતી હેઠળ આ સંગઠન શસ્ત્રો હેઠા મૂકી સમાજના મુખ્યપ્રવાહમાં સામેલ થવા તથા ભારતીય બંધારણનું પાલન કરવા માટે રાજી થયેલ છે. તેના ૮૮ સભ્યોના આત્મસમર્પણ સંભવિત તા.૧૩ મીએ - માટે તૈયાર થયા છે.

(12:54 pm IST)