Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

યુપીમાં ભાજપ સાંસદના માલ્યાર્પણ કર્યા બાદ દલિતોએ કર્યુ ડો,આંબેડકરની મૂર્તિનું શુદ્ધિકરણ

લખનૌ :ઉત્તરપ્રદેશના મેરઠમાં ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ રાકેશ સિન્હાએ ડૉ.ભીમરાવ આંબેડકરની મૂર્તિ પર માલ્યાર્પણ કર્યા બાદ દલિતોએ તેને દૂધ અને ગંગાજળથી સાફ કરી.હતી

  શનિવારે સવારે જિલ્લા કોર્ટ પાસે લાગેલી ભીમરાવ આંબેડકરની મૂર્તિ પાસે કેટલાક દલિત દૂધ અને ગંગાજળ લઈને પહોંચ્યા અને આખી પ્રતિમા દૂધ અને ગંગાજળથી સાફ કરી હતી .

(9:18 pm IST)