Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

કોરોના મહાસંગ્રામ : રાજસ્‍થાનમાં કોરોનાના ૧૭૦ નવા કેસ નોંધયા : બે ના મોત થયા

જયપુર : રાજસ્‍થાનમાં આજ કોરોનાના ૧૭૦ નવા કેસ નોંધાયા અને બે લોકોના મોત થયા આ સાથે રાજસ્‍થાનમાં કોરોનાં પોઝિટીવ કેસોની સંખ્‍યા ર૩૩૪૪ થઇ ગઇ જયારે મોતનો આંકડો વધીને ૪૯૮ થયો.

(10:30 pm IST)