Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

દેશભરમાં કોરોના વાયરસ મામલો પર પ્રધાનમંત્રીએ કરી સમીક્ષા

નવી દિલ્હી : દેશભરમાં વધતા કોરોનાના કેસને જોતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પર એક સમીક્ષા બેઠક કરી બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાર્વજનિક સ્થાનો પર વ્યકિતગત સ્વચ્છતા અને સામાજિક અનુશાસન પાલન પર જોર આપ્યું છે. આ સાથે જ પ્રધાનમંત્રીએ કહ્યું કે કોરોનાના બારામાં જાગરૂકતાનો વ્યાપક રૂપથી પ્રસાર કરવો જોઇએ અને સંક્રમણના પ્રસારને રોકવા પર જોર આપવું જોઇએ.

(9:52 pm IST)