Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

કોરોનાના દર્દીઓને હવે અપાશે સોરાયસિસનું ઇન્જેકશનઃ ડીજીસીઆઇની મંજુરી

નવી દિલ્હી : દવા નિયામક સંસ્થા ડીજીસીઆઇએ સ્કીનના સોરાયસિસને ઠીક કરતી દવા ઇટોલીમુજેબ કોરોનાના દર્દીઓને આપવા ભલામણ કરી છેઃ જે દર્દીને શ્વાસ લેવામાં મુશ્કેલી હોય તેને આ દવા અપાશેઃ આ દવા થકી આઇટોકાઇન રિલીઝ સીન્ડ્રોમને નિયંત્રીત કરી શકાય છે ભારતમાં કલીનીકલ ટ્રાયલ બાદ આ દવાને મંજુરી અપાઇ છે.

(11:35 am IST)