Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

અમે હૌજ કાજીને અયોધ્યા બનાવી શકીએ છીએઃ શેાભાયાત્રા દરમ્યાન વિશ્વ હિન્દુ પરિષદના નેતાની ટિપ્પણી

         વિશ્વ હિન્દુ પરિષદના નેતા સુરેન્દ્ર જૈનએ મંગળવારના કહ્યું અમે હૌજ કાજીને બલિમારાનને અયોધ્યા બનાવી શકીએ છીએ.

         સુરેન્દ્રનુ આ નિવેદન હૌજ કાજીમાં શોભાયાત્રામાં ભાગ લેવા દરમ્યાન આપ્યુ જુની દિલ્લીના હૌજ કાજીમાં ગયા મહિને એક મંદિરમાં તોડફોડ થઇ હતી.

         બીજેપી એમપી ના મનોજ તિવારી વિજય ગોયલ અને હંસરાજ પણ શોભાયાત્રામાં સામેલ હતા.

(11:56 pm IST)