Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

૧ મિનિટ સુધી ચીસો સંભળાઇ, પછી સન્નાટો થઇ ગયોઃ આગરા દુર્ધટનામાં બચેલ શખ્સનુ હ્ય્દયદ્રાવક નિવેદન

     આગરા (ઉત્તરપ્રદેશ) માં યમુના એકસપ્રેસ વે પર સોમવારના થયેલ બસ દુર્ધટનામાં બચેલ યાત્રી ઋષિ યાદવએ બતાવ્યુ છે કે નાલામાં બસ પડી તે પહેલા બધા યાત્રીઓ ગાઢ નિંદ્રામંા હતા.

એમણે બતાવ્યુ લગભગ ૧ મીનીટ સુધી ચીસો સંભળાઇ હતી અને પછી સન્નાટો છવાઇ ગયો હતો. ઘણા લોકો શબની ઉપર ચડીને બસની બહાર નીકળતા હતા. દુર્ધટનામાં ર૯ લોકોના મોત થયા હતા.

(12:00 am IST)