Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

ગિરીશ કર્નાડની અંતિમ ઇચ્છા પ્રમાણે એમના અંતિમ સંસ્કાર રાજકીય સમ્માન વગર કરવામાં આવ્યા

પદ્મભૂષણથી સમ્માનિત અભિનેતા ફિલ્મકાર અને લેખક ગિરીશ કર્નાડની અંતિમ ઇચ્છા મુજબ સોમવારના બેંગ્લુરુમા રાજકીય સમ્માન વગર સાદગી સાથે એમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ડીસીપી દેવરાજ ડી. પરિવારે બતાવ્યું કે કર્નાડની અંતિમ ઇચ્છા હતી કે  એમની ભવ્ય શોભાયાત્રા ન નીકળે અને વીવીઆઇપી એમના અંતિમ સંસ્કારમા સામેલ ન થાય.

(10:51 pm IST)