Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

સંગરૂર (પંજાબ)માં ર વર્ષીય ફતેહવીરસિંહ બોરવેલમાં પડયા પછી પંજાબ સીએમએ બધા ખુલ્લા બોરવેલ ઢાંકવાનો આદેશ આપ્યો

સંગરૂર (પંજાબ) માં ર વર્ષીય ફતેહવીરસિંહ નું ૧પ૦ ફુટ ઉંડા બોરવેલમાં પડયા પછી  મુખ્યમંત્રી અમરિન્દરસિંહએ સોમવારના જીલ્લા આયુકતોને  બધા ખુલા બોરવેલ ઢાંકવાનો આદેશ આપ્યો છે. જયારે મંગળવાર સવારે બોરવેલમાંથી કાઢયા પછી બાળકનું મોત થવા પર મુખ્યમંત્રી અમરિન્દરસિંહએ શોક વ્કત કર્યોસ્ છે.

(10:41 pm IST)