Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ભાજપને હરાવવા બે -ચાર બેઠકોનું બલિદાન આપવા માટે પણ અમે તૈયાર:અખિલેશ યાદવ

લખનૌ :સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે મૈનપુરીમાં જિલ્લાના જઉરાઇ ગામના પૂર્વ પ્રધાનની પ્રતિમાનું અનાવરણ કરવા પહોંચ્યા હતા. જ્યાં તેણે પોતાની પાર્ટી અને બસપાના ગઠબંધનને લઈ મોટુ નિવેદન આપ્યુ હતું અખિલેશે કહ્યુ કે, 2019 લોકસભાની ચૂંટણીમાં તે ભાજપને હરાવવા માટે બે-ચાર સીટોનું બલિદાન કરવું પડયું તે અમે પાછળ હટીશું નહીં

 

(12:34 pm IST)