Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

કરણી સેના લાલઘૂમ: કહ્યું, પ્રિયંકા ચોપરાના માફી માંગવાથી કામ નહીં ચાલે

અમેરિકન ટીવી શો ‘ક્વોન્ટિકો'ની ત્રીજી સિઝનના એક એપિસોડમાં હિંદુ વ્યક્તિને આતંકવાદી દર્શાવવાના મામલે અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ માફી માગી છે. પ્રિયંકા પહેલા શોના મેકર્સે પણ માફી માગીને સ્પષ્ટતા કરી હતી કે, આ મામલા સાથે પ્રિયંકાને કંઈ લેવાદેવા નથી. કરણી સેનાએ કહ્યું કે, માફી માગવાથી કામ નહીં ચાલે. કરણી નેતા સૂરજ પાલ સિંહએ પ્રિયંકાને રાષ્ટ્ર વિરોધી ગણાવી છે.

(12:00 am IST)