Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

હવે નેસ્લે ઇન્ડિયા નાસ્તામાં પીરસાતી મોટા અનાજના ઉત્પાદનો લોન્ચ કરશે

 

નવી દિલ્હી:નેસ્લે ઈન્ડિયા વર્ષે નાસ્તામાં પિરસવામાં આવતા મોટા અનાજમાંથી બનેલ ઉત્પાદનો લોન્ચ કરશે તેવી માહિતી કંપનીએ આપી છે. નેસ્લેના નિર્ણયથી પોષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં આવવાની સ્પર્ધા વધશે.

   નેસ્લે ઈન્ડિયાએ જણાવ્યુ છે કે વર્ષે ભારતમાં પોતાના વર્તમાન પોર્ટફોલિયોમાં સેરેલ્સ પાર્ટનર્સ વર્લ્ડવાઈટ દ્વારા નેસ્લે બ્રેકફાસ્ટ સેરેલ્સને જોડશે. સીપીએલ નેસ્લે એસ સ્વિટઝરલેન્ડ અને જનરલ મિલ્સ ઈંક, અમેરિકાનુ સંયુક્ત સાહસ છે, જો કે જે પ્રોડકટ બનાવશે અને તેનુ વેચાણ કરશે.

  કંપનીએ માહિતિ આપતા જણાવ્યુ છે કે નેસ્લે ઈન્ડિયાના નિર્દેશક મંડળે પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

(12:00 am IST)