Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણંય : રેમડેસીવીર ઇન્જેકશન અને રેમિડેસિવીર APIના નિકાસ પર પ્રતિબંધ મુકાયો

દર્દીઓ અને હોસ્પિટલો સુધી રેમિડેસિવીર સરળતાથી પહોંચાડી શકાય તે માટે નિર્ણય

નવી દિલ્હી : કોરોનાના વધતાં જતાં કેસોને ધ્યાને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે, હાલ પૂરતો રેમિડેસિવીર ઇન્જેકશન અને રેમિડેસિવીર એપીઆઇના નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

કોરોનાની પરિસ્થિતિ જ્યાં સુધી ન સુધરે ત્યાં સુધી કેન્દ્ર સરકારે ઈન્જેક્શન રેમિડેસિવીર ઇન્જેકશન અને રેમિડેસિવીર એપીઆઇના નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.
દર્દીઓ અને હોસ્પિટલો સુધી રેમિડેસિવીર સરળતાથી પહોંચાડી શકાય તે માટે સરકાર પગલાં ભરી રહી છેઃ

(6:17 pm IST)