Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

પાકિસ્તાનએ મોદી સાથે કર્યુ આધિકારિક ગઠબંધન : પાક પીએમના નિવેદન પર કોંગ્રેસ

કોંગ્રેસ પ્રવકતા રણદીપ સૂરજેવાલાએ પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાનખાન ના બીજેપીના જીતવાથી શાંતિ વાર્તાના સારા અવસર આવશે તેવા નિવેદન પર ટવિટ કર્યુ છે પાકિસ્તાનએ આધિકારીકી રીતે  મોદી સાથે ગઠબંધન કર્યુ ે. એમણે કહ્યું મોદીજી પહેલા નવાજ શરીફથી પ્યાર અને હવે ઇમરાનખાન આપનો ચાહક મિત્ર.

(12:00 am IST)