Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

કોઇ એક પાર્ટી માટે પક્ષપાત ન કરે : ચૂંટણી આયોગનો દુરદર્શનને નિર્દેશ

ચૂંટણી આયોગએ મંગળવારના દૂરદર્શનને નિર્દેશ આપ્યો કે તે એયર ટાઇમ કવરેજમાં કોઇ એક પાર્ટીને પ્રાથમિકતા આપવાથી પરહેજ કરે અન વિભિન્ન રાજનીતીક દળોને આપવામાં આવેલ એયર ટાઇમ કવરેજ સંતુલિત નથી. આ પહેલા દૂરદર્શનએ જણાવ્યુ હતુ કે લોકસભા ચૂંટણીની ઘોષણા પછી એના ન્યુજ સ્લોટમાં સૌથી વધારે ટાઇમ બીજેપીને મળ્યો છે.

(12:00 am IST)