Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

મારા નવજાત માટે પ્રાર્થના કરોઃ પુલવામાં મા શહીદ થયેલ જવાનની પત્ની

પુલવામાં આતંકી હુમલામા શહીદ થયેલ સીઆરપીએફ જવાન રતન ઠાકુરના ત્રણ દિવસના નવજાતને ગંભીર હાલતમાં રાંચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ડોકટરોએ કહ્યું એમના બચવાની શકયતા પ૦-પ૦ છે. જયારે રતનની પત્ની રાજનંદિનીએ કહ્યું મે ઉમ્મીદ છોડી નથી હુ લોકોને શહીદના બાળક માટે પ્રાર્થના કરવાની વિનંતી કરૂ છુ.

(12:00 am IST)