Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

આ નૌટંકી સરકાર છે : લોકોને ગુલામ બનાવી રાખવા માગે છે : બિહારના લોકોને લાલુ પ્રસાદનો પત્ર

રાજદ પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવએ બુધવાનાર સુપ્રીમ કોર્ટથી જામીન ન મળ્યા પછી બિહારના લોકોના નામે એક પત્ર લખી કેન્દ્રની મોદી સરકારને નૌટંકી સરકાર ગણાવેલ છે. એમણે કહ્યું કયારેક દેશમા ખતરો, કયારે હિંદુુ ખતરામહા, કયારેક અર્થવ્યવસ્થા ખતરામાં ના નામ પર  ( આ સરકાર) લોકોને ગુલામ બનાવી રાખવા માગે છે.

(12:00 am IST)