Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

રર એપ્રિલ સુધી એનઆઇએ અટકાયતમાં રહેશે અલગાવવાદી નેતા યાસિન મલિક

દિલ્હીની એક અદાલતએ ટેરર ફંડિગ મામલામાં રર એપ્રીલ સુધી રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ) ની હીરાસતમાં મોકલી આપેલ છે. એનઆઇએની  પુછપરછ માટે  કોર્ટથી યાસીનની હીરાસત માગી હતી.

(12:00 am IST)