Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

અલ્પ-સંખ્યોકો પર અમને ભાષણ આપનાર પાક અંતિમ દેશ હોવો જોઇએ : ભારત

વિદેશ મંત્રાલયના પ્રવકતા રવિશકુમારએ કહ્યુ છે કે એમનું (પાકીસ્તાન) કહેવુ છે કે  ભારતમાં અલ્પ સંખ્યકોની સાથે સારો વર્તાવ નથી થતો.  બહુલતાવાદ અન સમાવેશ સમાજ  પર અમને ભાષણ દેવાવાળું પાકીસ્તાન આખરી દેશ હોવો જોઇએ. રવિશએ કહ્યું અમે અને સારી દુનિયા પણ જાણે છે કે પાકીસ્તાનમાં અલ્પ સંખ્યકોની સાથે કેવું વર્તન કરવામાં આવે છે.

(11:29 pm IST)