Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

શ્રીનગર આંતરરાષ્ટ્રિય એરપોર્ટથી 28 ફ્લાઈટ રદ

શ્રીનગર : ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીના કારણે શ્રીનગર આંતરરાષ્ટ્રિય એરપોર્ટથી 28 ફ્લાઈટ રદ થઈ હતી. વિમાનોના લેન્ડિંગ માટે 1200 મીટરના માનકના બદલે 600 મીટરથી પણ ઓછી વિઝિબિલિટી મળી રહી છે. જ્મ્મૂ -શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર પણ કામગીરી ચાલુ હોવાથી ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે.

(12:25 am IST)