Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

નિલાંબર આચાર્યને ભારતમાં રાજદૂત બનાવવા નેપાળી સંસદ સમિતિની મંજુરી

નેપાળની સંસદીય સમિતિએ પૂર્વ કાનૂન મંત્રી નીલાંબર આચાર્યને ભારતમા દેશના રાજદૂત નિયુકત કરવા માટે સ્વીકૃતિ આપી છે. ત્યારબાદ નેપાળના રાષ્ટ્રપતિ ઔપચારિક રીતે એમની નિમણુક કરશે. આચાર્યએ  સંસદીય સમિતિને કહ્યુ કે ભારત અને નેપાળ વચ્ચે ખુલ્લી સીમા છે પરંતુ બંનેના દિલોને ખોલવાનુ હજુ ખાલી છે.

(11:46 pm IST)