Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

અકાલી દળ નેતાઓએ ૧૦ વર્ષમાં સરકારમાં થયેલ ભૂલની માફી માટે સુવર્ણમંદિરમાં ૩ દિવસ સેવા કરી

શિરોમણી અકાલી દળના નેતાઓએ પંજાબમાં પોતાની ૧૦ વર્ષ સુધી રહેલ સરકારમા થયેલ ભૂલની માફી માટે ૩ દિવસ અમૃતસરમાં આવેલ સુવર્ણમંદિરમાં સેવા કરી. આ દરમ્યાન અરદાસના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ, પાર્ટી પ્રમુખ સુખબીર બાદલ અને એમના પત્ની કેન્દ્રીય મંત્રી હરસિમર કૌર અને પૂર્વ મંત્રી વિક્રમસિંહ મજીઠીયા સામેલ થયા.

(11:22 pm IST)