Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

ઉર્જીત પટેલનું રાજીનામું ગંભીર મુદોઃ સરકારએ આનું સમાધાન સાવધાનીથી કરવું જોઇએઃ રઘુરામ રાજન પૂર્વ ગવર્નર આરબીઆઇ

આરબીઆઇના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનએ ઉર્જીત પટેલ દ્વારા કેન્દ્રીય બેંકના ગવર્નર પદ પરથી રાજીનામુ આપવા બદલ કહ્યુ કે પટેલના આ રાજીનામા અંગે બધા ભારતીયો ચિતિંત બન્યા. રાજનએ કહ્યુ આ ગંભીર મુદો છે અને સરકારે આનુ સમાધાન સાવધાની પૂર્વક કરવું જોઇએ. રાજનની સેવા નિવૃતિ  પછી પટેલ આરબીઆઇના ગવર્નર બન્યા હતા.

(10:13 pm IST)