Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યના રાજીનામાની ખબર ખોટીઃ આરબીઆઇ

ભારતીય રીઝર્વ બેંકના (આરબીઆઇ) એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યના રાજીનામાની ખબરનું ખંડન કર્યુ છે. ઘણા વિડીયો રીપોર્ટસમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઉર્જીત પટેલના આરબીઆઇ ગવર્નર પદ પદ પરથી રાજીનામું આપ્યા પછી આચાર્યએ પણ પોતાના પદ પરથી રાજીનામું આપ્યુ પટેલનો કાર્યકાળ સપ્ટેમ્બર ર૦૧૯ સુધીનો હતો.

(10:11 pm IST)