Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

ઇન્ડોનેશીયામાં પુરથી ભારે તબાહીઃ ૯ના મોત

ઇન્ડોનેશીયાના જકાર્તામાં એક સી-પોર્ટ ઉપર ભરાયેલ પાણીમાંથી લોકોને ચાલીને જવુ પડે છે. અહી કેટલાય વિસ્તારો પુરથી પ્રભાવીત છે. જકાર્તા, કરાવાંગ, સિંટાંગ, દક્ષીણ આરોહ, મામુઝ  સહીતના સ્થળોએ લોકોના ઘર જળમગ્ન બન્યા છે. હવામાનની ૯ાા નીના સ્થિતિના કારણે હાલમાં ભારે વર્ષા અને પુરથી બીપ સમુહના ઘણા ભાગોમાં પુર આવ્યા બાદ પુર્વી જાવામાં ૭ અને કાલીમંતતમાં ર લોકોના મોત થયા છે. રાહત બચાવકાર્ય ચાલુ છે. સંસદમાં અધ્યક્ષ પુઆન મહારાણીએ ગઇકાલે આ અંગે નિવેદન આપી સરકારને દેશના અલગ-અલગ ભાગોમાં પુર પીડીતોની મદદ કરવામાં કોઇ કસર ન રાખવા, સાર્વજનીક સુરક્ષાને પ્રાથમીકતા આપવાનો આગ્રહ કરેલ.

(11:31 am IST)