Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

દિલ્લીમાં યમુનાની જગ્યાએ કુત્રિમ તળાવોમાં થયું દુર્ગા મૂર્તિ વિસર્જનઃ પ્રશંસનીય કાર્ય

     દિલ્લીમાં મંગળવારના યમુના નદીની જગ્યાએ દિલ્લી સરકાર દ્વારા બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવોમાં દેવી દુર્ગાની મૂર્તિઓ વિસર્જીત કરવામાં આવી.

     મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ કહ્યું દિલ્લી પર ગર્વ છે પ્રથમ વખત દિલ્લી સરકારએ આટલા મોટા સ્તર પર કૃત્રિમ તળાવ બનાવ્યા.

     ખુશી છે કે આ વર્ષે યમુના પ્રદુષિત ન થઇ અને શ્રધ્ધાળુઓને પણ અસુવિધા ન થઇ

(8:45 am IST)