Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

આતંકી હુમલા પછી ભાજપા પદ્દાધિકારીયોના રાજીનામાની ઝડી સોશલ મીડીયા પર રાજીનામા પોષ્‍ટ કર્યા પછી જ બચી રહ્યા આતંકી

કાશ્‍મીરમાં ભાજપા નેતાઓ પર હુમલાને લઇ ભાજપના આઠ પદાધિકારી એક અઠવાડીયામાં પોતાના રાજીનામા દઇ ચૂકયા છે. ઘરણા પદાધિકારીયોએ સોશલ મીડીયા દ્વારા રાજીનામા આપ્‍યા છે. સોશલ મીડીયા પર જ રાજીનામા પોસ્‍ટ કરવાવાળાને આતંકી માફ કરવાની શરત રાખી છે.

રાજીનમા આપવાવાળામાં ભાજપાથી જોડાયેલ ચરારે-એ-શરીફ વિસ્‍તારના પ્રભારી વલી મહમ્‍મદ ભર બડગામ મહાસચિવ ઇમારત અહમદ પારે અને ગુલામ શાહનુ નામ પણ શામેલ છે જેપીનડાએ ભાપા કાર્યકર્તાની સુરક્ષા કડક કરવા કહ્યુ છે.

(10:49 pm IST)