Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

જો પરિક્ષા જ નથી થવાની તો વિદ્યાર્થીઓને ડીગ્રી નથી મળી શકતીઃ સુપ્રિમ કોર્ટને યુજીસી

યુજીસીની તરફથી સોલિસીટર જનરલ તુષાર મહેતાએ સુપ્રિમ કોર્ટને કહ્યું છે કે જો અંતિમ વર્ષની પરિક્ષાઓ નથી લેવાની તો વિદ્યાર્થીઓ ડિગ્રી પ્રાપ્ત નથી કરી શકતા કારણ આ કાનૂન છે મહેતાએ કહ્યુ રાજય પરીક્ષા રદ કરી યુજીસીથી ડીગ્રી આપવાની આશા કેવી રીતે કરી શકે દિલ્લી-મહારાષ્ટ્રએ પરીક્ષા ન લેવાનો નિર્ણય લીધો છે.

(10:05 pm IST)