Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

સીબીઆઇમાં ડાયરેકટર ઓફ પ્રોસીકયુશન તરીકે સુધારાણી રેલાંગીણી ની પસંઘ્‍ગીઃ બે વર્ષ સુધી તેઓનો કાર્યકાળ રહેશે

રાજકોટઃ કેન્‍દ્રના પર્સોનલ એન્‍ડ ટ્રેનીંગ વિભાગ ( મીનીસ્‍ટ્રી ઓફ પર્સોનલ,પબ્‍લીક ગ્રીવન્‍સીસ એન્‍ડ પેન્‍શન્‍સ ડિપાર્ટમેન્‍ટ) દ્વારા જોઇન્‍ટ સેક્રેટરી કક્ષાના સુધારાણી રેલાંગીણી ની ડાયરેકટર ઓફ પ્રોસીકયુશન તરીકે સીબીઆઇમાં નિમણંક કરતો હુકમ ડેપ્‍યુટી સેક્રેટરી ઓફ ઇન્‍ડિયાના અશ્વિન દત્તારાય ઠાકરે દ્વારા કરવામાં આવ્‍યો છે. સુધારાણી નો સીબીઆઇમા કાર્યકાળ ર વર્ષ સુધીનો  રહેશે તેમ સૂત્રો જણાવે છે.

(12:00 am IST)