Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

આ પ્રકારના ફંડ રાષ્ટ્રીય-રાજય સ્તરે આપદા સાથે જોડાયેલ છેઃ તેમાં અન્ય ડોનેશન જમા કરાવવાની મનાઇ નથી

સુપ્રીમમાં પીએમ કેર્સ ફંડ અંગે જાહેર હિતની અરજી ઉપર કેન્દ્રનો બચાવ

નવી દિલ્હી  તા. ૧૦ :.. એક જાહેર હિતની અરજીના જવાબમાં સરકારે પીએમ કેર ફંડ બનાવવાના નિર્ણયનો બચાવ કરતા જણાવેલ આપદા પ્રબંધન કાયદા હેઠળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડ બજેટ સાથે જોડાયેલ પ્રાધાન છે અને તેમાં કોઇનું અંગત યોગદાન નથી. સુપ્રીમમાં કેન્દ્ર સરકારે વધુમાં જણાવેલ કે આવા ફંડ જે રાષ્ટ્રીય અને રાજય સ્તરે આપદા સાથે જોડાયેલ છે તેમાં અન્ય ડોનેશન જમા કરાવવાની મનાઇ નથી. એક જાહેર હિતની અરજીમાં પુછવામાં આવેલ કે જયારે પહેલાથી જ એનડીઆરએફ અને પીએમ રીલીફ ફંડ છે તો અલગ કેઅર્સ ફંડ બનાવવાની જરૂર શું કામ પડેલ.

(3:57 pm IST)