Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

દેશમાં કોરોના રિકવરી રેટ ૭૨ ટકાથી વધારે છેઃ પુણ્ય સલિલા શ્રીવાસ્તવ

નવી દિલ્લીઃ ગૃહ મંત્રાલયની સંયુકત સચિવ પુણ્ય સલિલા શ્રી વાસ્તવએ કહ્યુ જુલાઇ સુધી દિલ્લીમાં ૬૭૮૩૧ કોરોના ટેસ્ટ કરવામા આવ્યા યાનિ પ્રતિ ૧૦ લાખની વસ્તી પર ૩૫૭૮૦ ટેસ્ટ રીકવરી રેટ ૭૨ ટકાથી વધારે છે ડબલિંગ રેટ લગભગ ૩૦ દિવસ થઇ ગયો.

(12:00 am IST)