Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

પાકિસ્તાનમાં ઈમરાને ઘોષણાપત્રમાં કહ્યું, ભારત સાથે શાંતિ સ્થાપિત કરશું

પાકિસ્તાનમાં ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ઈમરાન ખાને પોતાનું ચૂંટણી ઘોષણાપત્ર જાહેર કર્યું છે. જેમાં તેણે પાકિસ્તાનને ઈસ્લામિક કલ્યાણકારી રાજ્ય બનાવવાનો વાયદો કર્યો છે. ઈમરાન ખાને પોતાના ચૂંટણી ઘોષણા પત્રમાં પાડોશી દેશ ભારત સાથે પ્રદેશમાં શાંતિ સ્થાપિત કરવા માટે નીતિ બનાવવાની પણ વાત કરી છે. કાશ્મીર મુદ્દાનું UNSCના પ્રસ્તાવ અંતર્ગત સમાધાન લાવવાની વાત કરી છે.

(2:13 pm IST)