Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

કાલ જો પિત્રોડાનો પરિવાર માર્યો જાય તો પણ તે આમ જ કહેશે ''હું આ તો હુઆ'' કેન્દ્રીયમંત્રી હરસિમરતની ટિપ્પણી

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા સામ પિત્રોડા દ્વારા ૧૯૮૪ સિમ રમખાણો પર આપેલ નિવેદન ને લઇ કેન્દ્રીય મંત્રી હરિસિમરત કૌર બાદલ એ શુક્રવારના કહ્યું કાલે જો એમનો (પિત્રોડા) પુરો પરિવાર માર્યો જાય તો પણ તે શું આજ વિચારશે ''હુઆ તો હુઆ?'' પિત્રોડાએ કહ્યું હતું. ૮૪માં જે થયું તે થયું આપશે (બીજેપી) પાંચ વર્ષમાં શું કર્યુ ?

(11:48 pm IST)