Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

'અકિલા ઇન્ડિયા પબ્લીકેશન્સ' અને કવિ મિલિન્દ ગઢવીને સંજુવાળા, ભીખુદાનભાઇ ગઢવી, જય વસાવડાના અભિનંદન

કવિશ્રી સંજુ વાળા, પદ્મશ્રી ભીખુદાનભાઇ ગઢવી, કટાર લેખક શ્રી જય વસાવડા પ્રથમ ત્રણ તસ્વીરમાં નજરે પડે છે. સોૈથી છેલ્લે જુનાગઢના કવિ મિલિન્દ ગઢવી છે. આ ત્રણેય મહાનુભાવોએ કાવ્યસંગ્રહના પ્રકાશન વિશે જણાવી કવિ મિલિન્દ ગઢવીને અને પ્રકાશન ક્ષેત્રે 'અકિલા ઇન્ડિયા પબ્લીકેશન્સ'ના નામથી નવો આરંભ કરનાર 'અકિલા' પરિવારના મોભીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

(12:51 pm IST)