Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

તાજમહેલનો રંગ બદલાવા માટે લીલ અને વિઝીટર્સના ગંદા મોજા જવાબદાર

ભારતીય પુરાતત્વ વિભાગ વતી સુપ્રીમ કોર્ટને આપવામાં આવેલી માહિતી અનુસાર તાજમેહલનો રંગ બદલાવા પાછળ લીલ અને વિઝિટર્સના ગંદા મોજા જવાબદાર છે. 1996માં પહેલીવાર તાજમહલ માટે કેટલાક આદેશ અપાયા હતા પણ બાવીસ વર્ષે પણ હજી સુધી કંઈ થઈ શક્યું નથી
   ASI અનુસાર તાજમહલ પર ઊડીને જમા થઈ રહેલી લીલ અને કીડા-મકોડાથી એને નુકસાન પહોંચી રહ્યું છે. આ માટે ડિસ્પોઝેબલ મોજા આપવા જોઇએ.

(7:57 pm IST)