Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતજી કોરોનાગ્રસ્ત બન્યા : હોસ્પિટલમાં દાખલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતજી આજ બપોરે કોરોના પોઝિટિવ બન્યા છે. તેમને અત્યારે કોરોનાના સામાન્ય લક્ષણો છે. તેમને સામાન્ય તપાસ અને સાવચેતી રૂપે નાગપુરની કિંગઝવે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ટ્વિટર હેન્ડલ પર અત્યારે મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યું છે.

(12:00 am IST)