Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

દિલ્લીના નિજામુદ્દીનથી ૬૫૧ લોકો પંજાબ આવ્યા, ૬૩૬ને ટ્રેસ કરવામા આવ્યા ૧૫ની તપાસ જારીઃ પંજાબના સીએમ

પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહએ બતાવ્યુ અત્યાર સુધી ૬૫૧ લોકો એવા છે જે દિલ્લીના નિજામુદ્દીનથી પંજાબ આવ્યા છે અમે એમાંથી ૬૩૬નો પતો લગાડયો છે ૧૫નો પતો લગાવો હજુ બાકી છે. અને એની શોધ કરી રહ્યા છીએ.

સીએમએ બતાવ્યુ અત્યાર સુધી પંજાબમાં કોરોના વાયરસના ૧૩૨ કેસોની પુષ્ટી થઇ છે જેમા ૧૧ લકોનોા મોત થયા છે.

(11:34 pm IST)