Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

દિલ્લીમાં અકસ્માત મૃત્યુ દરમા ઘટાડો, સ્મશાન ઘાટમાં શબોની સંખ્યા ઘટી

નવી દિલ્લીઃ દેશભરમા કોરોના મહામારીને લઇ લોકડાઉન ચાલુ છે રાજધાની દિલ્લીમા અકસ્માત મૃત્યુદરમાં ઘટાડો થયો છે. દિલ્લીમાં ગંભીર ગુનાના મામલા ઘટયા છે. મૃત્યુદરમા પણ ઘટાડો જોવા મળ્યો.

દિલ્લીના નિગમબોધ સ્મશાન ઘાટમા અંતિમ સંસ્કારના આંકડા ઘટયા છે. રોજના ૬૦ થી ૭૦ શબ આવતા એની જગ્યાએ આજે ૩૦ થી ૩૫ શબ આવે છે. રોડ અકસ્માત ઘટયા છે.

(10:15 pm IST)