Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

સરકાર FCIના ૮૦ હજાર મજુરોને આપ્યા ૧૫ લાખ રૂપિયા સુધીના મફત વિમાઃ સરકારની મોટી ઘોષણા

નવી દિલ્લીઃ  કોરોના સંક્રમણના મહાસંકટ વચ્ચે પણ દેશભરમા અન્નની આપૂર્તિ સુનિશ્ચત કરવાના કામમા જોડાયેલા ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા (FCI)ના અધિકારીઓ અને કર્મચારીઓ માટે સરકારએ મોટી ઘોષણા કરી છે

એફસીઆઇ ૮૦ હજાર મજૂરો સહિત કુલ ૧૦૮૭૧૪ કર્મચારી એન અધિકારીઓ માટે કોરોના વાયરસથી મોત થવા પર જીવન વિમા સુરક્ષા આપવામાના પ્રસ્તાવને સરકારએ મંજૂરી આપી છે.

(10:13 pm IST)