Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

નરેન્દ્રભાઈ ૧૨મીએ બપોરે ૧૨ વાગ્યે દેશજોગ સંબોધન કરે તેવી સંભાવના

૨૫ માર્ચના રોજ જાહેર થયેલ લોકડાઉન આગળ લંબાવવુ કે કોઈ છુટછાટ આપવી તે અંગે મત-મતાંતર જોવા મળી રહ્યા છે : આ અંગે આવતીકાલે બધા રાજયોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી મોદી ચર્ચા કરવાના છે, ત્યારબાદ રવિવારે તા.૧૨ના રોજ બપોરે ૧૨ વાગ્યે તેઓ દેશને સંબોધી અને કંઈક જાહેરાત કરે તેવી સંભાવના છે

(4:01 pm IST)