Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

કોરોના વાયરસના પ્રસારને નિયંત્રિત કરવાના યુગાન્ડાના પ્રયાસોનું ભારત દરેક પ્રકારે સમર્થન કરશેઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુગાન્ડાના રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેનીથી કોરોના મહામારીથી ઉત્પન્ન થયેલા પડકારો બારામાં ફોન પર વાત કરી કોરોના વાયરસના પ્રસારને નિયંત્રિત કરવાના યુગાન્ડાના પ્રયાસોનું ભારત દરેક પ્રકારે સમર્થન કરશે.

(12:00 am IST)