Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

કમલનાથનો વળતો ઘા:શિવરાજસિંહ ચૌહાણના શાશન દરમિયાન થયેલ ૩૦૦૦ કરોડના કૌભાંડ સબબ એફઆઈઆર દાખલ

મધ્ય પ્રદેશના કોંગ્રેસી મુખ્યમંત્રી કમલનાથની એકદમ નજીકના તેના સહાયકો ઉપર આવકવેરાના દરોડા પછી કમલનાથ સરકારે પણ મોટું પગલું ભર્યું છે. 

મળતી વિગતો મુજબ ભાજપના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના શાસન દરમિયાન સર્જાયેલ ત્રણ હજાર કરોડના ઇ ટેન્ડરિંગ કૌભાંડ સબબ કમલનાથ સરકારે એફઆઈઆર દાખલ કરી દીધી છે.

(8:46 pm IST)