Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએે કહ્યું હતુ ભારતીય હંમેશા જીતવાવાળાની તરફ હોય છે : બ્રિટીશ પીએમની પ્રતિક્રિયા

બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ  જોનસનના જણાવવા મુજબ એમણે પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીને જણાવ્‍યું હતુ કે બ્રિટીશ ભારતીયોને બ્રિટીશ ચૂંટણીઓમાં કંઝર્ર્વેટિવ ઉમેદવારોને જીતવામા ખાસ ભૂમિકા નિભાવી છે.

બોરિસએ કહ્યું જયરે મે નરેન્‍દ્રભાઇને આ બતાવ્‍યું તો એમણે કહ્યું કે ભારતીય હંમેશા જીતવાવાળાની તરફ હોય છે. બોરિસએ આ વાત લંડનના સ્‍વામિનારાયણ મંદિરમાં દર્શન દરમ્‍યાન કરી હતી.

(9:48 pm IST)