Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017


લાકડીથી મારતા હતા ટીચર હું મંત્રી બન્‍યો તો ફૂલહાર લઇને પહોચ્‍યાં : રાજનાથ

નવી દિલ્‍હી : કેન્‍દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિહ એ લખનવ વિશ્વ વિદ્યાલયના દિક્ષાન્‍ત સમારોહમાં એક ઉદાહરણ આપી તેઓ ભાવુક બન્‍યા હતા. તેમણે જણાવ્‍યું  હતુ કે તેમના શિક્ષક વિધાર્થીઓને લાકડીથી મારતા હતા. પરંતુ તેઓ જયારે ઉતરપ્રદેશના શિક્ષા મંત્રી બન્‍યા તો શિક્ષક તેમના માટે ફૂલોનો હાર લઇને પહોચ્‍યાં હતા. રાજનાથે જણાવ્‍યુ હતુ કે તઓ શિક્ષકને પગે લાગ્‍યા હતા ત્‍યારબાદ તેઓ રડી પડયા હતા. 

 

(11:48 pm IST)