Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017


મારીને સળગાવી દેવાયેલ શખ્‍સના પરીવારને રૂ.પ લાખની મદદ રાજસ્‍થાન સરકાર કરશે

રાજશમંદ : રાજશમંદ (રાજસ્‍થાન) માં મારીને સળગાવી દેવાયેલ પશ્રિમ બંગાળના શખ્‍સના પરીવારને રાજસ્‍થાન સરકાર રૂ. પ લાખની આર્થિક મદદ કરશે. આ પહેલા પશ્રિમ બંગાળના મુખ્‍યમંત્રી મમતા બેનજીએ પીડીત પરીવારને રૂ. ૩ લાખ અને એક યોગ્‍ય વ્‍યકિતને નોકરી આપવાની વાત કરી હતી. હત્‍યાનો વિડીયો બનાવી સોશીયલ મીડીયા પર શેર કરવામાં આવેલ.

 

 

(11:54 pm IST)