Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017


ગડકરી એ કહયું પ્રેટ્રોલમાં ૧પ ટકા મેથેનોલ ભેળવવાની નીતીની જાહેરાત ટુંક સમયમાં કરાશે.

નવી દિલ્‍હી : કેન્‍દ્રીય પરીવહન મંત્રી નીતીન ગડકરીએ જણાવ્‍યુ હતુ કે સરકાર જલ્‍દી થી પેટ્રોલમાં ૧પ ટકા મેથેનોલ ભેળવવાની નીતીની ધોષણા કરશે. તેમણે વધુમાં જણાવ્‍યુ હતુ કે એનાથી પ્રેટ્રોલની કિંમત અને પ્રદુષણમાં ઘટાડો થશે.

 

(11:53 pm IST)