Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

સુપ્રીમ કોર્ટ નહીં તો લોકસભાના નિર્ણય ઉપર રામમંદિર બનશે

ભાજપ નેતા તપન ભૌમિકે રામમંદિર  માટેના જૂના નિવેદન અંગે જણાવ્યું કે, 'રામમંદિર ત્યાં જ બનશે જ્યાં રામનો જન્મ થયો હતો.' તેઓએ વધુમાં જણાવ્યું કે, 'જો સુપ્રીમ કોર્ટ નિર્ણય નહીં કરે તો લોકસભામાં કરેલ નિર્ણયના આધારે રામમંદિર બનશે.' ઉલ્લેખનીય છે કે આ અગાઉ તેઓએ જણાવ્યું હતુ કે રામમંદિર ઉપર નિર્ણય હિંદુઓના પક્ષમાં કરાવવામાં આવશે.

 

(3:45 pm IST)